છેલ્લા કેટલાક મહિનામાં કોંગ્રેસ દ્વારા ગુજરાતની મોટાભાગની વિધાનસભાઓમાં આવા પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે, ત્યારે ગુજરાતમાં...
સુરત નજીક આવેલા હજીરાના રહેવાસીઓમાં આર્સેલરમિત્તલ અને નિપોન સ્ટીલ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. અહીંના રહેવાસીઓ માં ભારોભાર આક્રોશ છે અને તેઓ આ બાબતે...
અમદાવાદ: નાનપણથી જ કલેકટર બનવાની ઈચ્છા ધરાવતી ફ્લોરા આસોડિયાને નાની જ ઉંમરમાં બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. માત્ર ૧૧ વર્ષની ફ્લોરા જે ધોરણ સાતમાં અભ્યાસ...
આરોગ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને રોજ માહિતી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની (Corona) સ્થિતિ વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં કેસોમાં ઘટાડો થયો...
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થઈ છે. ત્યારે કુંવરજી બાવળીયાને ન સમાવાતા એમના મત વિસ્તારમાં રોષ ભભુકી ઊઠ્યો છે. વીછીંયામાં લોકોએ પોતાના વેપાર...
ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષથી નારાજ થયા છે. તેથી ભાજપના સાંસદ મનસુખ...