ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે...
વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

વડોદરા વડોદરાને બે મંત્રી મળતા શહેર મા જશ્ન નો માહોલ.. શહેર ભાજપ મા ખુસી… રાજેન્દ્ર ત્રિવેદી અને મનિષાબેન વકિલ નો મંત્રી મંડળ મા થયો સમાવેશ…...
કોંગ્રેસે દાવ માર્યો: અતિવૃષ્ટિના સંકટ વચ્ચે પણ ભાજપના ધારસભ્યો ખુરશી માટે લડી રહ્યા છે.

કોંગ્રેસે દાવ માર્યો: અતિવૃષ્ટિના સંકટ વચ્ચે પણ ભાજપના ધારસભ્યો ખુરશી માટે લડી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર મોકે નિશાન તાક્યું છે. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે ત્યારે પ્રજાની ચિંતાની...
શિષ્તના બણગા ફુક્તા ભાજપમાં મંત્રી પદ માટે ઉહાપોહ: શપથ વિધિ મુલતવી રાખવી પડી.

શિષ્તના બણગા ફુક્તા ભાજપમાં મંત્રી પદ માટે ઉહાપોહ: શપથ વિધિ મુલતવી રાખવી પડી.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મૌસમમાં ભલે ચોમાસું ટાઢક પ્રસરાવતું હોય પણ રાજકારણમાં માહોલ ગરમ છે. મુખ્યમંત્રીના નામ માટે છેલ્લી ઘડી સસ્પેન્સ રહ્યા બાદ હવે...
ગુજરાતમાં ફેરફાર બાદ સિનિયર નેતાઓમાં ભારે નારાજગી: પાટીલ – પટેલ કોમ્બો નો વિરોધ.

ગુજરાતમાં ફેરફાર બાદ સિનિયર નેતાઓમાં ભારે નારાજગી: પાટીલ – પટેલ કોમ્બો નો વિરોધ.

ગુજરાતના રાજકારણમાં ક્ષણે ક્ષણે નવી અપડેટ આવતી રહે છે. જેના માટે ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ત્યારે હાલમાં હવે એક મોટા સમાચાર આવી...
ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

પટેલ- પાટીલ કોમ્બો કદાચ આજેજ મંત્રી મંડળની રચના કરી શપથ ગ્રહણ સમારોહ પણ કરી નાખે તેવી શક્યતા છે. ભાજપમાં આ ફેરફારો થી ભારે નારાજગી ઊભી...
સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં...
બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને...
શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

જામનગર પર જાણે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે. રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદે અનેક મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. ખાસ...