તહેવારોમાં ધ્યાન નહિ રાખો તો ડિસેમ્બર સુધીમાં ફરી ઘરે બેસી રહેવું પડશે.

તહેવારોમાં ધ્યાન નહિ રાખો તો ડિસેમ્બર સુધીમાં ફરી ઘરે બેસી રહેવું પડશે.

આરોગ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને રોજ માહિતી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની (Corona) સ્થિતિ વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં કેસોમાં ઘટાડો થયો...
નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો...
કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘાટલોડીયાના ઘારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થકો...
વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને...
દયનીય બરોડિયન્સ: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃતદેહને લારીમાં સ્મશાને લઈ જવો પડ્યો.

દયનીય બરોડિયન્સ: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃતદેહને લારીમાં સ્મશાને લઈ જવો પડ્યો.

https://youtu.be/ygDFC24mJ6A વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને...
પાલિકા ની ટીમના શૂરાતન સામે વેપારીઓ એ દુકાનો બંધ કરી: પાલિકા ટીમ માફી ના માંગે ત્યાં સુધી હાથીખાના બંધ.

પાલિકા ની ટીમના શૂરાતન સામે વેપારીઓ એ દુકાનો બંધ કરી: પાલિકા ટીમ માફી ના માંગે ત્યાં સુધી હાથીખાના બંધ.

https://youtu.be/g4wIshN6efY કોરોના વિસ્ફોટને પગલે રાત્રિ કરફયૂ માં વધારો અને બીજી તરફ લોકડાઉંન ની દહેશત વચ્ચે વડોદરા વાસીઓ આજે સવારથી હાથીખાના માં કરિયાનું લેવા મોટી સંખ્યા...
બુધવારથી ગુજરાતના 20શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યૂ.

બુધવારથી ગુજરાતના 20શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યૂ.

આપણા રાજ્યમાં સતત વધી રહેલા કોવિડ ૧૯ કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન બાબતે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને...
કુબેર ભંડારી અમાસ સહિત ત્રણ દિવસ બંધ રહેશે.

કુબેર ભંડારી અમાસ સહિત ત્રણ દિવસ બંધ રહેશે.

ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે કુબેર ભંડારી મંદિર વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે ભક્તોના હિત માટે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટી મંડળે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સથી...