સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં...
બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને...
શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

જામનગર પર જાણે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે. રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદે અનેક મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. ખાસ...
Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.

Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે હવે આફત ઊભી થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અરજ કરી રહ્યા છે...
નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો...
મારે એક સવાલ પૂછવાનો છે, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? પુત્રી રાધિકા રૂપાણીએ ફેસબુક પર પ્રશ્ન કર્યો

મારે એક સવાલ પૂછવાનો છે, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? પુત્રી રાધિકા રૂપાણીએ ફેસબુક પર પ્રશ્ન કર્યો

રાજ્ય અને દેશના રાજકારણમાં ખુબ ઓછા રાજકારણીઓ છે જેમના સંતાનો રાજનિતીથી દુર છે. જુજ લોકોમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. તેમની પુત્રીનું...
RSSના સર્વેમાં કોંગ્રેસને મળી રહ્યો છે વિજય, ભાજપને માંડ 80-84 બેઠકઃ હાર્દિક પટેલ

RSSના સર્વેમાં કોંગ્રેસને મળી રહ્યો છે વિજય, ભાજપને માંડ 80-84 બેઠકઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું નવી દિલ્હી, તા....
બેઠક તો ઔપચારિકતા હતી,મધરાતે જ નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી દેવાયું હતું: ભાજપના કાર્યકર્તાઓ માં ચર્ચા

બેઠક તો ઔપચારિકતા હતી,મધરાતે જ નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી દેવાયું હતું: ભાજપના કાર્યકર્તાઓ માં ચર્ચા

કેન્દ્રીય નિરીક્ષકો દિલ્હીથી કવર લઇને આવ્યાં ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા કરાતા સિનિયર મંત્રી-નેતાઓ અવાચક અમદાવાદ : રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોને બિરાજમાન...
કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘાટલોડીયાના ઘારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થકો...