CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં...
ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને...
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો...
રાજ્ય અને દેશના રાજકારણમાં ખુબ ઓછા રાજકારણીઓ છે જેમના સંતાનો રાજનિતીથી દુર છે. જુજ લોકોમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. તેમની પુત્રીનું...
હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું નવી દિલ્હી, તા....
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘાટલોડીયાના ઘારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થકો...