CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં...
ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને...
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો...
જામનગર પંથકમાં ભારે વરસાદ ખાટકી રહ્યો છે ત્યારે એનડીઆરએફની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા છે. કાલાવડ નજીકના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે અને...
રાજકોટ/જામનગર/મોરબી/જૂનાગઢ:હવામાન વિભાગના ભારતમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદની ખેંચ ગુજરાતમાં નોંધાઈ છે, પરંતુ રાજ્યના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ અનરાધાર વરસી રહ્યો છે. જેના...
રાજ્ય અને દેશના રાજકારણમાં ખુબ ઓછા રાજકારણીઓ છે જેમના સંતાનો રાજનિતીથી દુર છે. જુજ લોકોમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. તેમની પુત્રીનું...