ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

પટેલ- પાટીલ કોમ્બો કદાચ આજેજ મંત્રી મંડળની રચના કરી શપથ ગ્રહણ સમારોહ પણ કરી નાખે તેવી શક્યતા છે. ભાજપમાં આ ફેરફારો થી ભારે નારાજગી ઊભી...
સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં...
બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને...
શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

જામનગર પર જાણે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે. રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદે અનેક મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. ખાસ...
Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.

Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે હવે આફત ઊભી થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અરજ કરી રહ્યા છે...
નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો...
સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટુકડી તહેનાત, જામનગર માટે પાંચ ટીમ રવાના: જુઓ આ તસવીરો.

સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટુકડી તહેનાત, જામનગર માટે પાંચ ટીમ રવાના: જુઓ આ તસવીરો.

જામનગર પંથકમાં ભારે વરસાદ ખાટકી રહ્યો છે ત્યારે એનડીઆરએફની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા છે. કાલાવડ નજીકના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે અને...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં બારે મેઘ ખાંગા:રસ્તાઓ જળબંબાકાર.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં બારે મેઘ ખાંગા:રસ્તાઓ જળબંબાકાર.

રાજકોટ/જામનગર/મોરબી/જૂનાગઢ:હવામાન વિભાગના ભારતમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદની ખેંચ ગુજરાતમાં નોંધાઈ છે, પરંતુ રાજ્યના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ અનરાધાર વરસી રહ્યો છે. જેના...
મારે એક સવાલ પૂછવાનો છે, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? પુત્રી રાધિકા રૂપાણીએ ફેસબુક પર પ્રશ્ન કર્યો

મારે એક સવાલ પૂછવાનો છે, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? પુત્રી રાધિકા રૂપાણીએ ફેસબુક પર પ્રશ્ન કર્યો

રાજ્ય અને દેશના રાજકારણમાં ખુબ ઓછા રાજકારણીઓ છે જેમના સંતાનો રાજનિતીથી દુર છે. જુજ લોકોમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. તેમની પુત્રીનું...