હજીરામાં આર્સેલર મિત્તલ અને નોપોન સ્ટીલ સામે સ્થાનિકોનો જાહેર વિરોધ

હજીરામાં આર્સેલર મિત્તલ અને નોપોન સ્ટીલ સામે સ્થાનિકોનો જાહેર વિરોધ

સુરત નજીક આવેલા હજીરાના રહેવાસીઓમાં આર્સેલરમિત્તલ અને નિપોન સ્ટીલ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. અહીંના રહેવાસીઓ માં ભારોભાર આક્રોશ છે અને તેઓ આ બાબતે...
માત્ર ૧૧ વર્ષની ફ્લોરા શનિવારે અમદાવાદ જિલ્લા કલેકટર બની.

માત્ર ૧૧ વર્ષની ફ્લોરા શનિવારે અમદાવાદ જિલ્લા કલેકટર બની.

અમદાવાદ: નાનપણથી જ કલેકટર બનવાની ઈચ્છા ધરાવતી ફ્લોરા આસોડિયાને નાની જ ઉંમરમાં બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. માત્ર ૧૧ વર્ષની ફ્લોરા જે ધોરણ સાતમાં અભ્યાસ...
મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ નો રીપીટ થીયરી સામે મૂછો આમળી.

મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ નો રીપીટ થીયરી સામે મૂછો આમળી.

હજી ગુજરાત ના રાજકારણીઓને નો રીપિટની ક્ળ વળી નથી, ત્યારે પ્રધાન મંત્રી મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લે આમ કહી દીધું છે કે, નો રીપિટ...
તહેવારોમાં ધ્યાન નહિ રાખો તો ડિસેમ્બર સુધીમાં ફરી ઘરે બેસી રહેવું પડશે.

તહેવારોમાં ધ્યાન નહિ રાખો તો ડિસેમ્બર સુધીમાં ફરી ઘરે બેસી રહેવું પડશે.

આરોગ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને રોજ માહિતી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની (Corona) સ્થિતિ વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં કેસોમાં ઘટાડો થયો...
મંત્રીઓ ને ખાતાં ફાળવવામાં આવ્યા:  રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વની જવાબદારી.

મંત્રીઓ ને ખાતાં ફાળવવામાં આવ્યા: રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વની જવાબદારી.

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી...
ગુજરાત ના નવા મંત્રી મંડળમાં એક ચોથી પાસ, ત્રણ ૮ પાસ,પાંચ દસમું પાસ ,ચાર LLB ,એક MA B.Ed અને PHD સહિત નો સમાવેશ.

ગુજરાત ના નવા મંત્રી મંડળમાં એક ચોથી પાસ, ત્રણ ૮ પાસ,પાંચ દસમું પાસ ,ચાર LLB ,એક MA B.Ed અને PHD સહિત નો સમાવેશ.

ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળમાં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ચાર ચોપડી થી માંડીને PHD સુધી ભણેલા મંત્રીઓ છે. જેમાં ત્રણ મંત્રીઓ ૮ચોપડી પાસ...
કુંવરજી બાવળિયાની બાદબાકી થતાં, મતવિસ્તાર છંછેડાયો: બંધ પાળયો

કુંવરજી બાવળિયાની બાદબાકી થતાં, મતવિસ્તાર છંછેડાયો: બંધ પાળયો

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થઈ છે. ત્યારે કુંવરજી બાવળીયાને ન સમાવાતા એમના મત વિસ્તારમાં રોષ ભભુકી ઊઠ્યો છે. વીછીંયામાં લોકોએ પોતાના વેપાર...
ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે...
ભરૂચ જિલ્લામાંથી એક પણ મંત્રી નહિ: મનસુખ વસાવા નારાજ

ભરૂચ જિલ્લામાંથી એક પણ મંત્રી નહિ: મનસુખ વસાવા નારાજ

ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષથી નારાજ થયા છે. તેથી ભાજપના સાંસદ મનસુખ...
વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

વડોદરા વડોદરાને બે મંત્રી મળતા શહેર મા જશ્ન નો માહોલ.. શહેર ભાજપ મા ખુસી… રાજેન્દ્ર ત્રિવેદી અને મનિષાબેન વકિલ નો મંત્રી મંડળ મા થયો સમાવેશ…...